સુરત મૈસુરીયા ભાટીયા સમાજના તમામ સભ્યોને સહર્ષ જણાવવાનુ, કે આપશ્રીની કે આપના કુટુંબના સભ્યો પૈકી કોઈની પણ વર્ષગાંઠ (Birthday) હોય કે લગ્નની સાલગીરી
(Wedding Anniversary) હોય કે શુભ પ્રસંગ હોય, માતાજીના પ્રસંગો શિવાયના દિવસે સાંજે માતાજીની સ્વયં આરતી કરી માં જવાલા દેવીના આશીર્વાદ મેળવી શકે એવી ટ્રસ્ટી મંડળની ભાવના છે
તો આ પ્રસંગે સમાજના સ્નેહીજનોને નમ્ર વિનંતી છે કે માતાજીની આરતી ઉતારવાનો લાભ લેવાની તક ચુકશો નહિ,
આ આરતી કરવા માટે એક દિવસ પહેલા મંદિરના કાર્યકર્તા રમેશભાઈનો સંપર્ક કરવો જેમનો મોબાઈલ નંબર :- 99249 70559 ઉપર નામ નોંધાવવા નમ્ર વિનંતી કરવામા આવે છે.
🌹-:સ્નેહાધીન:-🌹
પ્રમુખશ્રી અલ્પેશભાઈ મૈસુરીયા તથા ટ્રસ્ટી મંડળ સુરત મૈસુરીયા ભાટીયા નાયી પંચ
🌹🌹🙏જય માતાજી 🙏🌹🌹